હૃદય અને તેની રક્તવાહિનીઓ શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનો અગત્યનો કાર્ય કરે છે. જ્યારે હૃદય અથવા તેના ધમની–શિરાઓમાં સમસ્યા ઊભી થાય છે, ત્યારે તેને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો કહેવામાં આવે છે. સમયસર સારવાર ન મળે તો આ રોગો જીવલેણ સાબિત થઈ શકે, પરંતુ યોગ્ય નિદાન, આધુનિક સાધનો અને નિયમિત મોનિટરિંગથી તેનું અસરકારક મેનેજમેન્ટ શક્ય છે.
અમારી હોસ્પિટલમાં હૃદય સંબંધિત સંપૂર્ણ તપાસ આ રીતે થાય છે: